ભાજપની “પાઠશાળા” : અંબાજી ખાતે કર્ણાવતી મહાનગર BJPના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં છે, ત્યારે અંબાજી ખાતે કર્ણાવતી મહાનગર પ્રશિક્ષણવર્ગ નો પ્રારંભ થયો છે
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં છે, ત્યારે અંબાજી ખાતે કર્ણાવતી મહાનગર પ્રશિક્ષણવર્ગ નો પ્રારંભ થયો છે