ગીર સોમનાથ : બિસ્માર માર્ગ અંગે સવાલ પૂછતાં જ રાજ્યમંત્રી પૂર્ણેશ મોદીએ દોષનો ટોપલો કુદરત પર ઢોળ્યો, સાંભળો…
અવિરત વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતાં સોમનાથ-ભાવનગર હાઈવેનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે.
અવિરત વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતાં સોમનાથ-ભાવનગર હાઈવેનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોટા કરારવેલ ગામ નજીકથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.