ભરૂચ : વાગરાના સડથલા ગામે સૂરજ બિલ્ડકોન કંપનીએ આદિવાસી પરિવારો સાથે ઉજવી દિવાળી
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સડથલા ગામે ગરીબ પરિવારના બાળકો સાથે સૂરજ બિલ્ડકોન કંપનીએ દિવાળીની ઉજવણી કરી હતી.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સડથલા ગામે ગરીબ પરિવારના બાળકો સાથે સૂરજ બિલ્ડકોન કંપનીએ દિવાળીની ઉજવણી કરી હતી.
કારતક મહિનો ખૂબ જ શુભ મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ધનતેરસ, દિવાળી જેવા મહત્વના તહેવારો ખૂબ જ…
ચેનલ નર્મદા દ્વારા દિલથી દીપાવીએ દિપાવલી કાર્યક્રમ યોજાયો, 4 સંસ્થાના દિવ્યાંગ બાળકો, વડીલોના સંગ મહાપર્વની ઉજવણી
દિવાળીના પાંચ દિવસના તહેવારની શરૂઆત ધનતેરસથી થઈ રહી છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 2 દિવસ સુધી ઉજવવામાં આવી…
વિશ્વ અંતરીક્ષ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિધાર્થીઓને સુર્ય પર દેખાતા સૌર કલંક અને તે કેમ દેખાય અને તેમની પૃથ્વીના…
અંદાડા ગામ ખાતે આહીર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ મોગલ ધામ ખાતે માઁ મોગલ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી…
દર વર્ષે અશ્વિન માસની પૂનમની તિથિએ મહર્ષિ વાલ્મીકિની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
વન્યપ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધનના ઉમદા હેતુસર દર વર્ષે ૨ ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર એક સપ્તાહ સુધીના સમયગાળા દરમ્યાન વન્યપ્રાણી…
કોરોના કાળ બાદ આ વર્ષે ભરૂચના રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમાએ દીપમાળા અને ઉભા ભજનનો સહિતના કાર્યક્રમોને લઇ તડામાર…
અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં છેલ્લાં 125 વર્ષથી વિજયાદશમીના દિવસે રામ અને રાવણના યુદ્ધનું આયોજન કરવામાં આવે છે.