મહેસાણા: ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે યાત્રાધામ બહુચરાજી મંદિરે ઘટ સ્થાપન કરાયું
આજરોજ ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે જ મહેસાણા જીલ્લામાં આવેલા શક્તિપીઠ એવા યાત્રાધામ બહુચરાજી મંદિરે ઘટ સ્થાપન કરવામાં આવ્યું…
આજરોજ ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે જ મહેસાણા જીલ્લામાં આવેલા શક્તિપીઠ એવા યાત્રાધામ બહુચરાજી મંદિરે ઘટ સ્થાપન કરવામાં આવ્યું…
માન્યતા પ્રમાણે નીલકંઠ ભગવાન શ્રી મહાદેવજી ની આજ્ઞા થી શ્રી બ્રહ્માજીએ ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસથી શ્રુષ્ટિની રચના કરવાની…