મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઐતિહાસિક તીર્થ કુંડળધામની લીધી મુલાકાત; સીએમએ કહ્યું- પ્રજાની સુખાકારી માટે અમે કામ કરવા કટિબદ્ધ
કુંડળધામના પ્રણેતા પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મુખ્યમંત્રીએ
કુંડળધામના પ્રણેતા પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મુખ્યમંત્રીએ
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત કચ્છના લખપતથી નીકળેલી બાઇક રેલી અમદાવાદ ખાતે આવી પહોંચી હતી.
દેશના ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ છે ત્યારે સાણંદ તાલુકામાં આવેલી ભગિની કન્યા છાત્રાલયના કાર્યક્રમમાં સીએમ પહોંચ્યા હતા.
ભારત સ્થિત ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર યુત બેરી ઓ’ફેરેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગાંધીનગર ખાતે લીધી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે કોરોના રસીકરણમાં 100 કરોડનો લક્ષ્ય પાર કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ અવસરે…
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક અલ્હાદપુરા દૂધ શીત કેન્દ્ર ખાતે રૂ. ૧૨૦ કરોડના ખર્ચે વડોદરા…
અમદાવાદના રીંગરોડ પર આવેલા સરદાર પટેલ ધામ ખાતે પાટીદાર સમાજ દ્વારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022 ના કાર્યક્રમમાં સી.એમ.ભુપેન્દ્ર…
જનતા માટે કામ કોઈ જ પ્રકારનો વિલંબ ન કરવામાં આવે, જો લોકોનું કામ ન થાય તો પહેલાથી જ…
ગુજરાત રાજ્યમાં આજે કોરોના વાયરસના 22 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 21 દર્દીઓ સાજા થયા છે.…
સુરતના વાલક પાટિયા પાસે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અદ્યતન હોસ્ટેલના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે કરાયું હતું.