અમદાવાદ : મુખ્યમંત્રી અને પોલીસ કમિશ્નરે કરી શસ્ત્રોની પુજા, દશેરાના પર્વની અનોખી પરંપરા
નવરાત્રી નો અંતિમ દિવસ એટલે માતાજીની આરાધના કરવાનો અંતિમ દિવસ છે. દશેરાના દિવસે અસત્ય પર સત્યના વિજયના વધામણા…
નવરાત્રી નો અંતિમ દિવસ એટલે માતાજીની આરાધના કરવાનો અંતિમ દિવસ છે. દશેરાના દિવસે અસત્ય પર સત્યના વિજયના વધામણા…
મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, વિજ્યાદશમી પર્વે શસ્ત્ર પૂજનનો અનેરો મહિમા છે.
શહેરી વિસ્તારમાં આવતા 35 ધારાસભ્યોની ગ્રાન્ટમાં 2 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત કઝાકીસ્તાન રાષ્ટ્રના ભારત સ્થિત રાજદૂત શ્રિયુત નુર્લાન ઝાલ્ગાસ્બાયેવ એ ગાંધીનગરમાં લીધી હતી
સરકારી નોકરીની ભરતી માટેની વય મર્યાદામાં એક વર્ષની છૂટછાટ સરકારી સેવામાં જોડાવાની તક આપવાનો નિર્ણય રાજ્ય મંત્રી મંડળે…
મુખ્યમંત્રીભુપેન્દ્ર પટેલ આસો સુદ આઠમના પવિત્ર દિવસે મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ઊંઝા ઉમિયા ધામ ખાતે પધાર્યા હતા
ગુજરાત વડી અદાલતના નવનિયુક્ત મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ અરવિંદ કુમારને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં રાજભવન ખાતે આયોજિત સમારોહમાં હોદ્દાના…
ઝઘડિયાના ધારાસભ્ય છોટુવસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મોંઘવારી બાબતે પત્ર લખ્યો છે અને કોરોનાની વેક્સિનની જેમ જ યોજના…
જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ હાલ ચાલી રહી છે ત્યારે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપી
સીમએ સંબોધનમાં એક ટકોર કરતા જણાવ્યુ હતું કે ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હવે ફોરેન…