ભાજપમાં ઘીના ઠામમાં ઘી ઠર્યું: મોદી શાહના આદેશ બાદ નારાજ મંત્રીઓ માની ગયા !
ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની ઘર વાપસી બાદ નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોની ચર્ચાઓ વચ્ચે 24 કલાકથી ચાલતા સિનિયર…
ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની ઘર વાપસી બાદ નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોની ચર્ચાઓ વચ્ચે 24 કલાકથી ચાલતા સિનિયર…
ગુજરાતના નવા મંત્રીમંડળનું આજે શપથગ્રહણ યોજાશે. ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે 1.30 વાગ્યે આ શપથવિધિ સમારોહ યોજાશે. ભાજપે ગઈકાલની…
ગુજરાતમાં ભાજપમાં નવી સરકારની રચનાના મુદ્દે ભડકા જેવી સ્થિતિ ઉભી થઇ છે, તે સંજોગોમાં પૂર્વ મંત્રીઓની નારાજગીની ચાલી…
ગુજરાતના મંત્રીમંડળની શપથવિધિ કેન્સલ થતાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપની નીતિ અને સરકાર પર આકરા વાર કર્યા છે.…
12મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ ના નામની જાહેરાત કરવામાં આવી હતી.જેના બીજા દિવસે એટલે…
ગુજરાત ભાજપમાં અસંતોષ ! છેલ્લી ઘડીએ શપથગ્રહણ સમારોહ રદ્દ કરાયો, આવતીકાલે યોજાશે શપથગ્રહણ સમારોહ.
શપથવિધિ માટે રૂપાણી, નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલને ફોન કરવાની જવાબદારી આપવામાં આવી છે.…
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચાધિકારીઓને CM કોન્વોય સમયે ટ્રાફિક ઓછો રોકવા માટેના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને જણાવ્યું…
આજે વહેલી સવારથી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળની શપથવિધિની અનેક અટકળો ચાલી રહી હતી. ભાજપના પક્ષ પ્રમુખ પાટીલના…
મળતી જાણકારી પ્રમાણે, ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં 100 ટકા નો-રિપીટની થીયરી અપનાવવામાં આવી શકે છે અને જૂના…