Connect Gujarat

You Searched For "Collector Bharuch"

ભરૂચ: પંડિત ઓમકારનાથ ઠાકુરની 125મી જન્મજયંતિ નિમિત્તે કરાય ઉજવણી, સંગીત સંધ્યા યોજાય

5 Jun 2022 12:37 PM GMT
રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુરની સવા સોમી જન્મ જયંતી નિમિત્તે સ્વરાકારની ઉજવણી કરવામાં આવી હતી

ભરૂચ : SVMIT કોલેજ કેમ્પસમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન, જિલ્લા કલેકટરે મુલાકાત લીધી

5 Jun 2022 12:12 PM GMT
સૌપ્રથમવાર રોટરી કલબ આયોજિત સ્પાઇસ ઓફ ભરૂચ ફૂડ ફેસ્ટિવલે સ્વાદપ્રેમી શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું છે.

ભરૂચ : કૃષિ મહાવિદ્યાલય ખાતે નવા પ્રવેશ મેળવનાર છાત્રો માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

12 March 2022 3:57 PM GMT
ભરૂચ ખાતે નવું એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ નવસારી કૃષિ યુનિવર્સિટીના ડૉ. આર.ડી.પંડયાના અધ્યક્ષસ્થાને એગ્રીકલ્ચર કોલેજ ભરૂચ...

ભરૂચ: ઝઘડીયા તાલુકામાં નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે બનાવાયેલ પુલિયા તંત્ર દ્વારા દૂર કરાયા

12 March 2022 10:46 AM GMT
તાલુકાના ટોઠીદરા ગામે નર્મદા નદીના પટમાં રેતીનું વહન કરવા ગેરકાયદેસર રીતે બનાવાયેલ પુલ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા

ભરૂચ : કોરોના મૃતકોના પરિજનોને રૂ. 4 લાખ સહાયની માંગ સાથે ઝઘડીયા કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર પાઠવાયું

12 Jan 2022 11:03 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ : મનુબરમાં તલાટી પર હુમલાની ઘટનાના વિરોધમાં આવેદનપત્ર અપાયું

10 Jan 2022 11:13 AM GMT
ભરૂચના મનુબર ગામના મહીલા તલાટી પર થયેલા હુમલાના વિરોધમાં તલાટી મંડળે તંત્રવાહકોને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

ભરૂચ : કોરોનાની દહેશત હોવાથી અભ્યાસક્રમ ટુંકો કરી પરીક્ષા લેવા NSUI ની માંગણી

24 Dec 2021 10:13 AM GMT
ઓમીક્રોનના કેસ વધી રહયાં હોવા છતાં સરકાર શાળા- કોલેજો બંધ કરતી નથી ત્યારે એનએસયુઆઇએ અભ્યાસક્રમ ટુંકો કરી પરીક્ષા લેવામાં આવે તેવી માંગણી

ભરૂચ: 800 નર્મદા પરિક્રમાવાસીઓની વ્હારે આવ્યા કલેકટર ડો. તુષાર સુમેરા

11 Dec 2021 12:28 PM GMT
પરિક્રમાવાસીઓ માટે ભોજનની વ્યવસ્થા, સૂવાની વ્યવસ્થા માટે ગાદલાં, મંડપ, પીવા માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી

ભરૂચ: શહેરના બિસ્માર માર્ગોને લઈ વિપક્ષે બાયો ચઢાવી; 48 કલાકમાં સમારકામ શરૂ કરવા અલ્ટિમેટમ

21 Sep 2021 8:53 AM GMT
ભરૂચ શહેરના વિવિધ માર્ગો બન્યા બિસ્માર, સામાજિક કાર્યકરો અને વિપક્ષે કરી કલેકટરને રજૂઆત.

ભરૂચ : ખેડુતોની પડતર માંગણીઓ સંદર્ભમાં ભારતીય કિશાન સંઘે આપ્યું આવેદનપત્ર

8 Sep 2021 11:06 AM GMT
ઔદ્યોગિક પ્રદુષણથી પાકને થયું છે ભારે નુકશાન, નુકશાનનું વળતર ચુકવવા સરકાર પાસે માંગણી.

ભરૂચ: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી, કસુંબીનો રંગ ઉત્સવ ઉજવાયો

28 Aug 2021 10:51 AM GMT
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી, ભરૂચમાં યોજાયો કાર્યક્રમ, કસુંબીનો રંગ ઉત્સવનું આયોજન.