અમદાવાદ: આજથી AMTS-BRTS બસમાં મુસાફરી કરવા માટે વેક્સિનનું પ્રમાણપત્ર બતાવવું ફરજિયાત
અમદાવાદમાં વેક્સીન વગર મુસાફરી નહિ, એએમટીએસ અને બીઆરટીએસમાં અમલવારી.
અમદાવાદમાં વેક્સીન વગર મુસાફરી નહિ, એએમટીએસ અને બીઆરટીએસમાં અમલવારી.
કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકારે વેક્સિનેશન શરૂ કર્યું છે. અમદાવાદ શહેરમાં 36.59 લાખ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અને…
કોરોનાના ત્રીજા વેવની ગંભીરતાને ધ્યાનમાં લઇ સાવચેતીના પગલારૂપે ભાવનગર જિલ્લામાં અને કોરોના રસીકરણની કામગીરી ઝુંબેશ રૂપે ચાલી રહી…
ભાવનગર જિલ્લામાં કોવિડ રસીકરણની કામગીરી ગતિશીલ રીતે ચાલી રહી છે. ગામોગામ રસીકરણ કરવા માટે લોકોના સમયે અને રાત્રી…
ગુજરાત રસીકરણમાં અગ્રેસર, રાજ્યમાં 5 કરોડ ડોઝ આપવામાં આવ્યા.
ગુજરાતમાં 76 ટકા વસ્તીને પ્રથમ ડોઝનું રસીકરણ, શહેર કરતા ગામડામાં રસીકરણમાં વધારે જાગૃતિ જોવા મળી.
ગુજરાતના અંકલેશ્વરમાં ભારત બાયોટેક કંપનીને વેક્સિન ઉત્પાદન માટે ભારત સરકારે મંજુરી આપી છે. કેન્દ્રિય આરોગ્ય પ્રઘાન મનસુખ માંડવિયાએ…
જામનગર શહેરના પવનચક્કી ન્યુ જેલ રોડ, રાજપુતપરા ગરબી ચોક ખાતે રાજપુત યુવા સંગઠન દ્વારા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી કોરોના…
વેકસીન મુકાવવા લોકો કરી રહયાં છે દોડધામ, રાતથી જ સેન્ટરોની બહાર લોકો લગાવે છે કતાર.
ત્રીજી લહેરને રોકવા માટે વેક્સિનેશન બનાવાયું ઝડપી, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રસીકરણ કેન્દ્રો પર ભારે ભીડ.