વલસાડ : વિશ્વ સાયકલ દિને યોજાય સાયક્લોથોન, અંગદાન મહાદાનની જાગૃતિ અર્થે ઉમટ્યા શહેરીજનો…
અંગદાન મહાદાનની જાગૃતિ અર્થે સાયક્લોથોનને આદિજાતી વિકાસ મંત્રી નરેશ પટેલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
અંગદાન મહાદાનની જાગૃતિ અર્થે સાયક્લોથોનને આદિજાતી વિકાસ મંત્રી નરેશ પટેલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.