ભરૂચ: હોળી-ધૂળેટી નિમિતે આદિવાસી ભાઈ-બહેન માટે એક્સ્ટ્રા બસો દોડાવામાં આવી, એસટી વિભાગે લીધો નિર્ણય
ભરુચ જિલ્લામાંથી આદિવાસી વિસ્તારો માટે વધુ 55 જેટલી એસ ટી બસો દોડવાનું એસટી વિભાગના નિયામકે નિર્ણય લીધો...
ભરુચ જિલ્લામાંથી આદિવાસી વિસ્તારો માટે વધુ 55 જેટલી એસ ટી બસો દોડવાનું એસટી વિભાગના નિયામકે નિર્ણય લીધો...
બસ સ્ટેશનનું નામ સાંભળતાં જ મુસાફરો અને બસોના અવાઝથી ધમધમતા સ્ટેશનનું દ્રશ્ય આપણી નજર સામે તરી આવે છે.