ગીર સોમનાથ : રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ સોમનાથ મહદેવના કર્યા દર્શન,સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.તેમજ મંદિર પરિસર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી…
