ભરૂચ: જગતના તાત માટે ઉદ્યોગો આપશે બલિદાન ! સપ્તાહમાં એક દિવસ બંધ પાળી વીજળીની કરશે બચત
ખેડૂતો માટે વિજળી બચાવવા ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને સ્વૈચ્છિક બંધ પાળવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ખેડૂતો માટે વિજળી બચાવવા ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને સ્વૈચ્છિક બંધ પાળવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાએ વીજળી બચાવવા માટે તમામ સ્ટ્રીટ લાઇટો બંધ કરી દીધી છે. ઈંધણની અછતને…
મક્તમપુર રોડ પર આવેલ DGVCLની કચેરી ખાતે ખેડૂતોને 8 કલાક વીજળીની માંગ સાથે ખેડૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપી…
ગુજરાતમાં ખેડૂતોને મળતી વીજળી મુદ્દે વિપક્ષ સહિતના રાજકીય પક્ષોએ સરકારને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે,
નબીપુરમાં DGVCLના DP પર મૂકેલી LT સપ્લાય કન્ટ્રોલ સ્વિચમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી, લાઈમેનની ત્વરિત…
એંકર રાજ્યમાં ખેડૂતોને 8 કલાક વીજળી આપવાનો મુદ્દે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા જવાના ગેટ પાસે ધરણા કર્યા.
જંબુસરમાં બુધવારે મળસ્કે વીજ કંપનીની ટીમોએ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. નગરના કાવા ,ભાગોળ,પાથણી ભાગોળ સહિતના વિસ્તારોમાં મળસ્કે…
ગુજરાતભરમાં વીજળીની સમસ્યાથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. જેથી ઠેર ઠેર ખેડૂતો આંદોલીત જોવા મળી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા નજીકના ગામોમાં વીજ વિભાગ દ્વારા આકરા તાપમાં પણ પૂરતો વીજ પુરવઠો નહીં અપાતાં ખેડૂતોમાં…
ખેડૂતોનું જીવનનિર્વાહ ખેતી આધારિત રહી છે જેના માટે વીજળી અને પાણી પ્રથમ પગથિયું ગણાય છે.