ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, પાક નુકસાની સહાયમાં વધુ 6 જિલ્લાનો સમાવેશ કરાયો
કૃષિ મંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરને સર્વે કરવા આદેશ પારિત કરી દીધા છે
કૃષિ મંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરને સર્વે કરવા આદેશ પારિત કરી દીધા છે
જુનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે 33 હજાર જેટલા ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું,
અંકલેશ્વર હાંસોટ પંથકમાં ચાલુ સપ્તાહ દરમ્યાન ધરતીપુત્રો ડાંગરના પાકને કાપવાની કામગીરીમાં જોતરાયેલા છે. પાછોતરા ભારે વરસાદને કારણે આ…
ખેડૂતોને એક સ્માર્ટ ફોન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.આ મોબાઇલ 15 હજાર સુધી ખરીદી કરી શકશે. જેનો હપ્તો…
સરકારની કેટલીક નીતિ સામે ખેડૂતોને ઘણા પ્રશ્નો મુંજવી રહ્યા છે. નવસારી જિલ્લામાં 80 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખરીફ…
સૌરાષ્ટ્ર વિસ્તારના અગ્રીમ ગણાતા રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની સીઝનના પ્રારંભ સાથે જ મગફળીની આવકમાં વધારો…
ભારે વરસાદથી તાલુકાના ખેડૂતોના કપાસ. ભીડા. ડાંગર અને શાકભાજી જેવા પાકને નુકશાન થયું છે.
તૌકતે વાવાઝોડાથી માંડ બેઠા થયેલા ખેડુતો હવે ગુલાબ અને શાહીન નામના વાવાઝોડા સામે લાચાર બની ગયાં છે.
વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં મોટા મુદ્દાઓ ચર્ચાયા અને પક્ષ-વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપ દ્રશ્યો પણ જોવા મળ્યા. જો…
ઓછા વરસાદના કારણે ખેતીની નિષ્ફળ જવાની આશંકા વચ્ચે આમ આદમી પાર્ટીએ રાજયની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા…