અમદાવાદ : 17મીએ બપોરે 1 થી 3 CNG પુરાવવા જશો નહિ, પંપ તમને બંધ મળશે
રાજયના 1200 કરતાં વધારે સીએનજી પંપ તારીખ 17મીના રોજ બપોરના 1 થી 3 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.
રાજયના 1200 કરતાં વધારે સીએનજી પંપ તારીખ 17મીના રોજ બપોરના 1 થી 3 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.