ગીર-ગઢડાના વડવિયાળા ગામમાં સિંહ ઘૂસી જતાં ગ્રામજનોએ પથ્થર અને લાકડી વડે સિંહને માર મારી કરાઈ પજવણી
સિંહને ભગાડવા ગ્રામજનો દ્વારા પથ્થર અને લાકડી વડે સિંહને માર મારી પજવણી કરવામાં આવી.
સિંહને ભગાડવા ગ્રામજનો દ્વારા પથ્થર અને લાકડી વડે સિંહને માર મારી પજવણી કરવામાં આવી.