ભરૂચ : જંબુસર ખાતે ચર્ચ શોપિંગમાં રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
કાળમુખો કોરોના સામે રક્ષણ મેળવવા તથા તેને હરાવવા માટે વેકિસન એકમાત્ર રામબાણ ઈલાજ ગણાઇ રહ્યો છે.
કાળમુખો કોરોના સામે રક્ષણ મેળવવા તથા તેને હરાવવા માટે વેકિસન એકમાત્ર રામબાણ ઈલાજ ગણાઇ રહ્યો છે.
ભુજ શહેરમાં પોલીસ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માર્ગદર્શન અપાયું
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા 78મી વખત દેશને સંબોધન કર્યું…
અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલી સરસ્વતી પાર્કમાં ગટરો ઉભરાઇ રહી હોવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં આવેલ જૂની મામલતદાર કચેરી નજીક સબ જેલનો પ્રારંભ કરવામાં આવ્યો
ભરૂચ શહેરના કણબીવગા વિસ્તાર સ્થિત જિલ્લા માહિતી કચેરી ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘની સામાન્ય સભા મળી હતી. જેમાં…
દરેક વોર્ડ પ્રમાણે 11 દિવસ સુધી નગર પાલિકા કારોબારી કમિટી દ્વારા મિલકત સંબધિત વાંધા અરજીઓની સુનાવણી હાથ ધરવામાં…
અંકલેશ્વરના પાનોલીમાં રૂપિયા 300ની લેતીદેતી મામલે એક વ્યક્તિની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે.ઉધાર લઈ ગયેલ સમાનના…
ભરૂચમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે ત્યારે કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા ભરૂચ શહેર…