🔴 Breaking
ભરૂચ: મેઘરાજાના મેળામાં ડ્રોનથી પોલીસની બાજ નજર, કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા વિશેષ કવાયતભાવનગર : જાહેરમાં ઢોર માર મારી યુવતીની હત્યા કરનાર આરોપીની ધરપકડ, પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું.ભરૂચ: શિક્ષકોનો સન્માન સમારોહ બન્યો વિવાદનું કારણ, સન્માન ન જળવતા વિવિધ સંઘોનો કાર્યક્રમનો બહિષ્કારબનાસકાંઠા : વરસાદ પાછો ખેંચાતા છપ્પનિયા દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ, સરકાર દ્વારા સર્વે કરાવી વળતર ચૂકવવા ખેડૂતોની માંગગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ-સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્ર દોડતું થયુભરૂચ:હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, મંત્રી ઇશ્વરસિંહ પટેલે ક્લીન સ્વીપનો કર્યો દાવોજામનગર : બાલા હનુમાન મંદિરે 60થી વધુ વર્ષોથી એક ક્ષણ માટે પણ નથી અટકી ‘રામ નામ’ની ધૂન!ભરૂચ-અંકલેશ્વરમાં ભગવાન શ્રી કૃષ્ણના 5253માં જન્મોત્સવની ઉજવણી, નંદઘેર આનંદ ભયો જય કનૈયાલાકીના નાદ સાથે વાતાવરણ બન્યું ભક્તિમયભરૂચ: મેઘરાજાના મેળામાં ડ્રોનથી પોલીસની બાજ નજર, કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા વિશેષ કવાયતભાવનગર : જાહેરમાં ઢોર માર મારી યુવતીની હત્યા કરનાર આરોપીની ધરપકડ, પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું.ભરૂચ: શિક્ષકોનો સન્માન સમારોહ બન્યો વિવાદનું કારણ, સન્માન ન જળવતા વિવિધ સંઘોનો કાર્યક્રમનો બહિષ્કારબનાસકાંઠા : વરસાદ પાછો ખેંચાતા છપ્પનિયા દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ, સરકાર દ્વારા સર્વે કરાવી વળતર ચૂકવવા ખેડૂતોની માંગગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ-સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્ર દોડતું થયુભરૂચ:હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, મંત્રી ઇશ્વરસિંહ પટેલે ક્લીન સ્વીપનો કર્યો દાવોજામનગર : બાલા હનુમાન મંદિરે 60થી વધુ વર્ષોથી એક ક્ષણ માટે પણ નથી અટકી ‘રામ નામ’ની ધૂન!ભરૂચ-અંકલેશ્વરમાં ભગવાન શ્રી કૃષ્ણના 5253માં જન્મોત્સવની ઉજવણી, નંદઘેર આનંદ ભયો જય કનૈયાલાકીના નાદ સાથે વાતાવરણ બન્યું ભક્તિમય

Tag: <span>Gujarat</span>

ભરૂચ : જંબુસરમાં અસ્થિર મગજની યુવતી કુવામાં ખાબકતા મોતને ભેટી,ફાયર વિભાગની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો

Oct 29, 2025 1 min read

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામની અસ્થિર મગજની યુવતી કુવામાં ખાબકતા મોતને ભેટી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને યુવતીનો મૃતદેહ…

ભરૂચ: ઝાડેશ્વર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે સત્સંગ દીક્ષા મહોત્સવ યોજાયો

Oct 29, 2025 1 min read

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચાર

ભાવનગર : સોમનાથ નેશનલ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત,પદયાત્રીઓને એસટી બસે અડફેટમાં લેતા એકનું મોત,દસ યાત્રી ઈજાગ્રસ્ત

Oct 29, 2025 1 min read

ભાવનગર સોમનાથ હાઇવે પર પદયાત્રાએ જતા યાત્રીઓને એસટી બસના ચાલકે અડફેટમાં લીધા હતા.સર્જાયેલા અકસ્માતમાં એક યાત્રીનું મોત નીપજ્યું…

દાહોદ : સરકારી અનાજના સંચાલકો હડતાળ પર ઉતર્યા,પડતર માંગણીઓ અંગે જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

Oct 28, 2025 1 min read

દાહોદ જિલ્લાના સરકારી અનાજના સંચાલકોએ પડતર માંગણીઓને અંગે સરકાર સામે બાંયો ચડાવી છે.અને હડતાળ પર ઉતરવાની સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.…

અમરેલી : રાજુલાની ધાતરવડી નદીના ધસમસતા પાણીમાં ન્હાવા પડતા ચાર યુવાનો ડૂબ્યા,તંત્ર દ્વારા યુવાનોની શોધખોળ

Oct 28, 2025 1 min read

અમરેલી જિલ્લાના રાજુલાની ધાતરવડી નદીના ધસમસતા પાણીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા હતા,સર્જાયેલી ઘટનાને પગલે તંત્ર દ્વારા યુવાનોની…

ભરૂચ: ભાજપના શિરીષ બંગાળી- પ્રેગ્નેશ મિસ્ત્રી હત્યાકાંડના આરોપી યુનુસ માંજરાના સુપ્રીમ કોર્ટ જામીન કર્યા મંજુર

Oct 28, 2025 1 min read

ભરૂચ ભાજપના નેતા શિરીષ બંગાળી અને પ્રગ્નેશ મિસ્ત્રીના ડબલ મર્ડર કેસના આરોપીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે.ડબલ મર્ડર…

નવસારી : ખેતીમાં નુકસાની અંગેનો ચિત્તાર મેળવતા કેબિનેટ મંત્રી નરેશ પટેલ,ખેડૂતોને યોગ્ય વળતર માટે કરશે રજૂઆત

Oct 28, 2025 1 min read

નવસારી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને પગલે ખેતીમાં ભારે નુક્સાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે,ત્યારે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી…

ભરૂચ: AAP દ્વારા 31 ઓક્ટોબરે સુરેન્દ્રનગરમાં ખેડૂત મહાપંચાયત યોજાશે, સરકારની નીતિઓનો કરાશે વિરોધ

Oct 28, 2025 1 min read

આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 31મી ઓક્ટોબરે સુરેન્દ્રનગરમાં યોજાનાર ખેડૂત મહાપંચાયત અંગેની માહિતી આપવા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન…

ગાંધીનગર : રાજ્યકક્ષાના પાણી પુરવઠા અને જળ સંપતિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે વિધિવત રીતે પદભાર સંભાળ્યો

Oct 28, 2025 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલે સ્વર્ણિમ સંકુલમાં વિધિવત રીતે પદભાર સંભાળ્યો…

સુરેન્દ્રનગર :  મિશન મંગલમ થકી મહિલાઓએ સ્વ-સહાય જૂથની મદદથી સ્વરોજગાર કર્યો પ્રાપ્ત, ગ્રામીણ જીવનમાં આવ્યું નવું પરિવર્તન

Oct 28, 2025 1 min read

ભારતીય અર્થતંત્રમાં બહેનો અનેક સ્તરે યોગદાન આપી રહી છે. ખાસ કરીને સ્વ-સહાય જૂથના માધ્યમથી ગામડાઓમાં મિશન મંગલમ થકી…