Connect Gujarat

You Searched For "#GujaratFightCorona"

Covid-19 : રાજ્યમાં આજે 17 નવા પોઝિટિવ કેસ નોધાયા, જ્યારે 17 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

25 Aug 2021 4:11 PM GMT
ગુજરાતમાં આજે કોરોનાના 17 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. જ્યારે રાજ્યમાં 17 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં હાલ 159 એક્ટિવ કેસ છે અને 5 દર્દી...

ગુજરાતમાં કોરોના વેન્ટિલેટર પર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 કેસ નોંધાયા

5 Aug 2021 3:32 PM GMT
ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 31 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે....

કોવિડ-19 : રાજયમાં આજે 38 નવા પોઝિટિવ કેસ નોધાયા

15 July 2021 3:55 PM GMT
ગુજરાતમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 38 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે એક પણ વ્યક્તિનું મોત થયું નથી....

Covid-19: રાજ્યમાં આજે 56 નવા પોઝિટિવ કેસ નોધાયા, એક દર્દીનું મોત

9 July 2021 4:26 PM GMT
ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 56 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

Covid-19 : ગુજરાત રાજ્યમાં આજે 90 નવા પોઝિટિવ કેસ નોંધાયા, રિકવરી રેટ 98.41 ટકા થયો

30 Jun 2021 4:59 PM GMT
ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 90 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે ત્રણ...

Covid-19 : રાજ્યમાં આજે 228 નવા પોઝિટિવ કેસ નોંધાયા,5 દર્દીઓના મોત થયા

19 Jun 2021 4:44 PM GMT
રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 228 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 5 દર્દીના મોત થયા છે.

રાજ્યમાં આજે 298 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 5 દર્દીના મોત

16 Jun 2021 4:38 PM GMT
રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 298 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 5 દર્દીના મોત થયા છે.

રાજ્યમાં આજે 455 નવા પોઝિટિવ કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક 9997 પર પહોચ્યો

13 Jun 2021 4:08 PM GMT
રાજ્યમાં આજે 455 નવા પોઝિટિવ કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક 9997 પર પહોચ્યોરાજ્યમાં આજે 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 455...

રાજ્યમાં આજે 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા,1526 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

11 Jun 2021 5:27 PM GMT
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 481 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના...

કોરોના મહામારી : રાજ્યમાં આજે 1212 નવા કેસ નોધાયા,14 દર્દીઓના મોત,980 દર્દી થયા સ્વસ્થ

22 Aug 2020 3:11 PM GMT
ગુજરાતમાં આજે કોરોનાના 1212 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 14 દર્દીઓના મોત થયા છે.જ્યારે રાજયમાં આજે 980 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.રાજ્યમાં...

ભરૂચ : આમોદમાં "માસ્ક ડ્રાઇવ" શરૂ, માસ્ક ન પહેરનારા સામે પોલીસની કાર્યવાહી

19 Jun 2020 11:06 AM GMT
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા નાગરિકો ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવું અને માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. જેમાં માસ્ક...

અંબાજી : અંબા માતાના મંદિરને મુકાયું ખુલ્લું, શ્રધ્ધાળુઓએ નિયમોનું કરવું પડશે પાલન

12 Jun 2020 1:12 PM GMT
બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલાં માતાજીના મંદિરને આખરે શ્રધ્ધાળુઓ માટે ખુલ્લુ મુકી દેવામાં આવ્યું છે. મંદિરમાં દર્શન કરવા...