🔴 Breaking
અંકલેશ્વર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર તંત્રની ઘોર બેદરકારી, વાહનચાલકોમાં ભારે રોષ!સુરત : ઉત્રાણમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 7 મહિલાઓ ગિરફ્તાર!અંકલેશ્વર-હાંસોટ મુખ્ય હાઈવે બંધ, વાહનચાલકો અટવાયા, વૈકલ્પિક રસ્તો ધોવાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પપાટણ : સિદ્ધપુર મદ્રેસામાંથી જૈશ-એ-મોહમ્મદના ત્રણ સભ્યો ઝડપાયા,એક શિક્ષક તરીકે ફરજ બજાવતો, બે વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતાઅંકલેશ્વર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર તંત્રની ઘોર બેદરકારી, વાહનચાલકોમાં ભારે રોષ!સુરત : ઉત્રાણમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 7 મહિલાઓ ગિરફ્તાર!અંકલેશ્વર-હાંસોટ મુખ્ય હાઈવે બંધ, વાહનચાલકો અટવાયા, વૈકલ્પિક રસ્તો ધોવાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પપાટણ : સિદ્ધપુર મદ્રેસામાંથી જૈશ-એ-મોહમ્મદના ત્રણ સભ્યો ઝડપાયા,એક શિક્ષક તરીકે ફરજ બજાવતો, બે વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા

Tag: <span>Home Minister of Gujarat</span>

સુરત : વર્ષ 2047માં ભારત કેવું હશે..!, તેની કલ્પના કરવા ગૃહમંત્રીની અધ્યક્ષતામાં યોજાયો ભારત@2047 સેમિનાર

Jan 20, 2023 1 min read

શહેરના VNSGU કન્વેક્શન સેન્ટર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ભારત@2047નું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત: ગૃહમંત્રીને ડ્રગ્સ સંઘવી કહેવા બદલ ગોપાલ ઇટાલીયા સામે બદનક્ષીની ફરિયાદ, પાટીલને પણ કહ્યા હતા બુટલેગર

Sep 3, 2022 1 min read

આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તરીકે સંબોધતા ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ નોંધાઈ

જામનગર : વીરાંજલી કાર્યક્રમમાં પહોંચ્યા બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિવિધ કાર્યોનું લોકાર્પણ કર્યું

Jun 20, 2022 1 min read

જામનગર ખાતે વીરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા.

દેવભૂમિ દ્વારકા: ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ખંભાળિયા ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરાયું

Aug 20, 2021 1 min read

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રહ્યા ખંભાળિયા ખાતે ઉપસ્થિત, ગૃહમંત્રીના હસ્તે મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ

સાબરકાંઠા : ગૃહ રાજ્ય પ્રધાને પાલ્લા ગામે થયેલ પતિ-પત્નીની હત્યા બાબતે આપ્યા તપાસના આદેશ..!

Aug 5, 2021 1 min read

ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે કિસાન સન્માન દિવસના કાર્યક્રમમાં હાજર રહ્યા

અમદાવાદ : ગૃહમંત્રી સહિત પોલીસ અધિકારીઓએ રથયાત્રા રૂટ પર કર્યું નિરીક્ષણ

Jul 9, 2021 1 min read

રથયાત્રા પહેલા જગન્નાથ ફેરવાયું મંદિર પોલીસ છાવણીમાં, ગૃહમંત્રી અને ડીજીપીએ રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ.

ભરૂચ સહિત 10 જિલ્લાઓમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઇ-લોકાર્પણ

Jun 18, 2021 1 min read

આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો…