દેશમાં ફરી વાર કોરોનાએ ડોક્યું કર્યું, ભારતમાં એકજ દિવસમાં 148 લોકો કોરોના પોઝિટિવ આવતા ચિંતા વધી
કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ હોસ્પીટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા વધીને 808 થઈ ગઇ છે.
કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ હોસ્પીટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા વધીને 808 થઈ ગઇ છે.
દેશમાં હવે ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા 73 થઈ ગઈ છે. સૌથી વધારે 32 કેસ મહારાષ્ટ્રમાં છે.