અમદાવાદ : ઇસ્કોન મંદિર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યા પરિવાર સાથે દ્વારકાધીશના દર્શન
આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પરિવાર સાથે દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી
આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પરિવાર સાથે દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્માષ્ટમી નિમિત્તે ક્રુષ્ણભક્તોએ ઘરે-ઘરે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી હતી
મારુતિ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે શોભાયાત્રા દરમ્યાન હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પણ દર્શન થયા
જન્માષ્ટમીની રજાઓ સાથે 3 દિવસના મિનિ વેકેશનમાં 1 લાખ કરતા વધુ પ્રવાસીઓ ઉમટ્યા છે
ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી
જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખી 6 દિવસ સુધી બંધ રાખવાનો ગાદીપતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.