નર્મદા : જીતગઢથી ગોરા સુધીની કેનાલનું 15 વર્ષ બાદ રીપેરીંગનું મુહુર્ત નીકળ્યું
કરજણ જળાશય યોજના આધારિત જમણાં કાંઠાની નહેર જીતગઢથી ગોરા સુધી છેલ્લા ૧૫ વર્ષથી તૂટી ગઈ હતી.
કરજણ જળાશય યોજના આધારિત જમણાં કાંઠાની નહેર જીતગઢથી ગોરા સુધી છેલ્લા ૧૫ વર્ષથી તૂટી ગઈ હતી.