યુક્રેન રાષ્ટ્રપતિના સલાહકારે ચંદ્રયાન-3ની ઉડાડી મજાક, ભારતના લોકોને ‘મંદબુદ્ધિ’ ગણાવ્યાં…..
ભારતના નેતૃત્વમાં આયોજિત G20 સમિટના ઘોષણાપત્રથી મહદઅંશે નારાજ યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર માયખાઈલો પોડોલ્યાકે ભારતના લોકોને 'મંદબુદ્ધિ' ગણાવ્યા
ભારતના નેતૃત્વમાં આયોજિત G20 સમિટના ઘોષણાપત્રથી મહદઅંશે નારાજ યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર માયખાઈલો પોડોલ્યાકે ભારતના લોકોને 'મંદબુદ્ધિ' ગણાવ્યા