ભરૂચ: નવા તવરા નજીક ઇજાગ્રસ્ત કપિરાજનું જીવદયા પ્રેમીઓએ કર્યું રેસ્ક્યુ, સારવાર આપી સુરક્ષિત જગ્યાએ છોડી મુકાશે
ભરૂચ શહેરના નવા તવરા નજીક આવેલી માતૃછાયા બંગ્લોઝ સોસાયટી વિસ્તારમાં એક કપિરાજને પગમાં ઈજા થતાં તે એક મકાન…
ભરૂચ શહેરના નવા તવરા નજીક આવેલી માતૃછાયા બંગ્લોઝ સોસાયટી વિસ્તારમાં એક કપિરાજને પગમાં ઈજા થતાં તે એક મકાન…
ભરૂચના આમોદમા આતંક મચાવનાર કપીરાજને જંગલ વિભાગ દ્વારા પાંજરે પુરાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
આમોદ તાલુકાના આછોદ ગામમાં છેલ્લા અઠવાડિયાથી એક કપિરાજ ગામલોકોને બચકા ભરતા ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામમાં છેલ્લા 3 દિવસથી ગ્રામજનો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે
સાબરકાંઠા જિલ્લાનાં વિજયનગર તાલુકાના રાજપુર તેમજ ગોડવાડા ગામે તેમજ આજુબાજુના ગામોમાં કપિરાજે છેલ્લા 1 મહિના થી આતંક મચાવી…
તોડફોડિયો’ કપિરાજ આખરે પાંજરે પુરાયોએક માસથી ઘર કરી ગયેલા કપિરાજે આતંક ફેલાવ્યો છે.