અમરેલી : તાઉતે વાવાઝોડુ ચાલ્યું ગયું પણ ગીરના ખીચા ગામના રહીશો સહાયથી વંચિત
વાવાઝોડાએ ગીર પંથકમાં વેર્યો છે વિનાશ, મહિનાઓ બાદ પણ લોકો ભોગવે છે હાલાકી. અનેક ગામડાઓમાં હજી જનજીવન વેરવિખેર.
વાવાઝોડાએ ગીર પંથકમાં વેર્યો છે વિનાશ, મહિનાઓ બાદ પણ લોકો ભોગવે છે હાલાકી. અનેક ગામડાઓમાં હજી જનજીવન વેરવિખેર.