વડોદરા: કેદારનાથની યાત્રામાં 22 યાત્રાળુ અટવાયા,હરિદ્વારમાં રોકાણ
વડોદરાના 22 લોકો સહિત મોટી સંખ્યામાં કેદારનાથ જવા નીકળેલા શ્રદ્ધાળુઓ હરિદ્વાર ખાતે રોકાવાની ફરજ પડી હતી
વડોદરાના 22 લોકો સહિત મોટી સંખ્યામાં કેદારનાથ જવા નીકળેલા શ્રદ્ધાળુઓ હરિદ્વાર ખાતે રોકાવાની ફરજ પડી હતી
ભારે વરસાદને કારણે થયેલી દુર્ધટના અને આપદામાં માર્યા ગયેલાં લોકોનો આંકડો 46 પહોંચી ગયો
ઉત્તરાખંડના ચંપાવતમાં સ્વાલા નજીક ગત સોમવારે ભૂસ્ખલન બાદ ટનકપુર-ચંપાવત રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો હતો. જોકે, પહાડનો એક…