ભરૂચ : પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શ્રી પરશુરામ સંગઠન દ્વારા મહાદેવજીને બિલ્વાર્પણ કરી પૂજન-અર્ચન કરાયું…
જેમાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવજીને બિલ્વાર્પણ કરી સંગઠનના આગેવાનો અને સભ્યોએ ધન્યતા અનુભવી હતી.
જેમાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવજીને બિલ્વાર્પણ કરી સંગઠનના આગેવાનો અને સભ્યોએ ધન્યતા અનુભવી હતી.
પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવભક્તો ઉમટી પડ્યા હતા