કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે લમ્પી વાયરસના નિયંત્રણ અંગે જામનગર મનપાના તંત્ર સાથે બેઠક યોજી, બે પશુ એમ્બ્યુલન્સની પણ ફાળવણી કરી
એનિમલ હેલ્પલાઈન ઉપરાંત જામનગર મહાનગર પાલિકા દ્વારા પશુઓની સારવાર માટે 24 કલાક જરૂરી સ્ટાફ સાથે કંટ્રોલરૂમ શરૂ કરવામાં…
