🔴 Breaking
15 ઓક્ટોબરથી UPIના નિયમોમાં થશે મોટો ફેરફાર, ₹2,000થી વધુ પેમેન્ટ પર લાગશે MDR ચાર્જમંગળવારે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 777 અને નિફ્ટી 280 પોઈન્ટ ગગડ્યાભરૂચ: સાયખા GIDCની મોરડિયા ફાર્મા કંપનીમાં ભીષણ આગ, સોલ્વન્ટના ડ્રમ ફાટતા ભયનો માહોલકચ્છ : ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદ વરસતા માંડવી-નખત્રાણા સહિતના વિસ્તારોમાં જળ’બંબાકાર…અંકલેશ્વર: પંચાટી બજાર નજીક મોપેડ ગટર લાઈનના ખાડામાં ખાબકતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાયો, કરુણ મોત નિપજ્યુંકર્ણાટકના બેલગાવીમાં ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું ‘સ્મશાન’, એક જ પરિવારના 4 લોકોના નિપજ્યા મોતઅંકલેશ્વર :6 કરોડના ખર્ચે બનેલા લેકવ્યુ પાર્કમાં સીઝનમાં બીજી વખત તળાવની પ્રોટેક્શન વોલ ધરાશાયી, કોન્ટ્રાકટર સામે પગલા ક્યારે ભરાશે?સુરત : ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં,ઓનલાઇન મંગાવેલા મોતીચૂરના લાડુમાંથી નીકળી ફૂગ!15 ઓક્ટોબરથી UPIના નિયમોમાં થશે મોટો ફેરફાર, ₹2,000થી વધુ પેમેન્ટ પર લાગશે MDR ચાર્જમંગળવારે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 777 અને નિફ્ટી 280 પોઈન્ટ ગગડ્યાભરૂચ: સાયખા GIDCની મોરડિયા ફાર્મા કંપનીમાં ભીષણ આગ, સોલ્વન્ટના ડ્રમ ફાટતા ભયનો માહોલકચ્છ : ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદ વરસતા માંડવી-નખત્રાણા સહિતના વિસ્તારોમાં જળ’બંબાકાર…અંકલેશ્વર: પંચાટી બજાર નજીક મોપેડ ગટર લાઈનના ખાડામાં ખાબકતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાયો, કરુણ મોત નિપજ્યુંકર્ણાટકના બેલગાવીમાં ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું ‘સ્મશાન’, એક જ પરિવારના 4 લોકોના નિપજ્યા મોતઅંકલેશ્વર :6 કરોડના ખર્ચે બનેલા લેકવ્યુ પાર્કમાં સીઝનમાં બીજી વખત તળાવની પ્રોટેક્શન વોલ ધરાશાયી, કોન્ટ્રાકટર સામે પગલા ક્યારે ભરાશે?સુરત : ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં,ઓનલાઇન મંગાવેલા મોતીચૂરના લાડુમાંથી નીકળી ફૂગ!

Tag: <span>Mansukh Vasava</span>

ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ નીતિન ગડકરીને લખ્યો પત્ર, જર્જરીત બ્રિજોના નવીનીકરણની કરી માંગ

Jul 11, 2025 1 min read

સાંસદ મનસુખ વસાવાએ નીતિન ગડકરીને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચના નેત્રંગ ડેડીયાપાડા વચ્ચે કરજણ નદી પર આવેલ બ્રિજ…

ભરૂચ : ઝઘડિયાના અશા ગામે વિજય દર્શન યોગા આશ્રમમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાય…

Jul 10, 2025 1 min read

ઝઘડિયા તાલુકાના અશા ગામ સ્થિત વિજય દર્શન યોગા આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં…

ઝઘડિયા : SOUને જોડતો માર્ગ બન્યો બિસ્માર,સાંસદ મનસુખ વસાવાએ સ્થળ નિરીક્ષણ કરીને યોગ્ય રીતે પેચવર્ક કરવાની આપી સૂચના

Jun 28, 2025 1 min read

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે. માર્ગ પર ઠેર ઠેર જીવલેણ ખાડાઓ…

ભરૂચ: આજે તા.25મી જૂનના રોજ સંવિધાન હત્યા દિવસ અંગે કર્યક્રમ યોજાયો, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

Jun 25, 2025 1 min read

સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે ભરૂચ ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને અધ્યક્ષસ્થાને 'સંવિધાન હત્યા દિવસ' કાર્યક્રમનું આયોજન…

ભરૂચ: મનસુખ વસાવાએ પોલીસને કહ્યું “હવે આદિવાસીઓને છંછેડશો નહીં”, આડકતરી રીતે BJPના નેતાઓને પણ આડેહાથ લીધા

Jun 6, 2025 1 min read

ભરૂચના સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં રાજપૂત છાત્રાલય ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનસુખ વસાવાએ તંત્ર…

ભરૂચ: સાંસદ મનસુખ વસાવાના હસ્તે ઝઘડિયાના હરીપુરા ગામ નજીક વનકવચનું લોકાર્પણ, 20 હજાર વૃક્ષનું કરાયુ વાવેતર

Jun 5, 2025 1 min read

"વન કવચ"માં 106 જાતના કુલ 20,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.અહીં ગામના લોકોને બેસવા માટે ગજેબો,વોચ ટાવર તથા…

ભરૂચ:મનરેગા જેવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે, જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીની હોય છે: મનસુખ વસાવા

Jun 3, 2025 1 min read

મનરેગા કૌભાડ અંગે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આવા કૌભાંડમાં નાના…

ઝઘડિયા : શિક્ષક દ્વારા આદિવાસી દીકરીની છેડતીના બનાવથી ચકચાર,પોલીસ આરોપીને છાવરી રહી હોવાના સાંસદ મનસુખ વસાવાના આક્ષેપ

May 27, 2025 1 min read

શિક્ષકે સગીરાને ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી જે બનાવના પડઘા પડતા સાંસદ મનસુખ વસાવાએ…

ભરૂચ : જિલ્લા ભાજપ સંગઠન સામે સાંસદની નારાજગી,કોંગ્રેસ-આપમાંથી આવેલા કાર્યકર્તાઓને મહત્વનું સ્થાન મળતા મનસુખ વસાવા નારાજ

May 12, 2025 1 min read

ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા સરકારી તંત્ર સામે બાંયો ચઢાવ્યા બાદ હવે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સામે…

ભરૂચ: ભાજપમાં હોદ્દેદારોની નિમણુંકને લઈ વિવાદ યથાવત, મનસુખ વસાવાની નારાજગી બાદ કાર્યકરોએ ભાજપ પ્રમુખને કરી રજુઆત

May 10, 2025 1 min read

ભાજપના સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વિધાનસભા ક્ષેત્રના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને નવા આવ્યા હોય તેવા…