સાબરકાંઠા: વરસાદ અને વાવાઝોડાના કારણે વાલોળ, કારેલા અને ટામેટાના પાકમાં નુકસાન, ખેડૂતોએ કરી વળતરની માંગ
અચાનક વાવાઝોડાના કારણે વરસાદથી વાલોળ જમીન દોષ થઈ જતા નુકસાન થયો હતો. ખેડૂતોને જાણે કે તેમના માથે આભ…
અચાનક વાવાઝોડાના કારણે વરસાદથી વાલોળ જમીન દોષ થઈ જતા નુકસાન થયો હતો. ખેડૂતોને જાણે કે તેમના માથે આભ…
અમુક લોકો હોય જેને ચોમાસામાં ફરવા જવું ખૂબ જ ગમતું હોય છે. ચોમાસામાં ફરવ જવાની મજા જ કઈક…
મોન્સૂન મેઘ મલ્હાર પર્વ-2023ને શનિવારે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
ઝરવાણી ગામ પાસે 40 ફૂટની ઉંચાઈથી પડતા પાણીના ધસમસતા પ્રવાહ ઝરવાની ધોધમાં પરિણમેં છે જે સુંદર આહલાદક દ્રષ્ય…
સમગ્ર રાજ્યમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ ધમાકેદાર રહ્યો હતો. જોકે, બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ હજુ થયો નથી,…
ચોમાસા દરમિયાન વાતાવરણમાં ભેજ વધારે હોય છે તેથી ફ્રીજ નું તાપમાન 1.7° થી 3.3 ડિગ્રી વચ્ચે હોવું જોઈએ
ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ધીમા ધીમા વરસાદમાં કઈક ગરમાગરમ ખાવું મળી જાય તો મજા જ આવી…
હાલમાં દેશભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. અને આટલા મોટા પાયે પડેલા વરસાદના કારણે પાણી ભરાવા અને વિવિધ રોગો…
વડોદરામાં કોલેરાના 5, મલેરિયાના 2912, ચિકન ગુનિયાના 54, ડેન્ગ્યુના 124, વાઇરલના 164 અને ટાઈફોઈડના 1,850 જેટલા કેસ નોંધાયા
કારેલી ગામના મેહતાવાગો અને દોરીયાવગુ વિસ્તારના ખેતરો પાણી પાણી થઈ જતાં વાવેલ પાક નષ્ટ થવાના આરે આવ્યો