ગુજરાતની જાણીતી બેલડીને મળશે પદ્મશ્રી એવોર્ડ, 9 નવેમ્બરે યોજાશે કાર્યક્રમ
ગુજરાતી ફિલ્મના કલાકારો સ્વ.નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ પરિવારજનોને આપશે.
ગુજરાતી ફિલ્મના કલાકારો સ્વ.નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ પરિવારજનોને આપશે.