દશાવતારના દર્શન કરાવતી એકમાત્ર પ્રતિમા નર્મદાના રામપુરા ગામે, જ્યારે બીજી પ્રતિમા અયોધ્યાના ભગવાન શ્રીરામની…
ભગવાનના દશાવતારના દર્શન કરાવતી પ્રતિમા ભારતભરમાં એક માત્ર નર્મદા જિલ્લાના રામપુરા ગામ સ્થિત મંદિરમાં બિરાજમાન છે
ભગવાનના દશાવતારના દર્શન કરાવતી પ્રતિમા ભારતભરમાં એક માત્ર નર્મદા જિલ્લાના રામપુરા ગામ સ્થિત મંદિરમાં બિરાજમાન છે
આગામી તા. 22મી જાન્યુયારીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિમાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર ભારત રામમય બની રહ્યું છે
ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામની 40 બહેનો એકતા નર્સરી સખી મંડળમાં એક જૂથમાં કામ કરે છે. આ બહેનોનું મંડળ…
આજે મકરસંક્રાંતિ પર્વનો બીજો દિવસ છે. ત્યારે પતંગ રસિયાઓનાં કાપ્યો છે... લપેટ...ની ચિચિયારીઓથી ગગન ગુંજી ઉઠ્યા છે.
ભૂતાનની શાહી સરકારના પ્રતિનિધિ મંડળે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ જંગલ સફારી પાર્કમાં વધુ 3 નવા વિદેશી પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવ્યો
અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજપીપળા જેલમાં કેદ ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લેવા પહોચ્યા…
ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ભરૂચ તથા નર્મદા જિલ્લા સમસ્ત ઘોડિયા સમાજના 12મા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં…
સાતપુડા પર્વત ગિરિમાળામાં રહેતા વન વિસ્તારના નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…
જિલ્લાની આદિવાસી બહેનો કેળાના રેશામાંથી વિવિધ વસ્તુઓ બનાવીને પગભર બની છે જેમને રાજ્ય સરકારનો પૂરો સહયોગ સાંપડ્યો છે.