🔴 Breaking
ભરૂચ : નંદેલાવ બ્રિજ પર સામાન્ય બોલાચાલીમાં હિંસક અથડામણ,છ લોકો ઇજાગ્રસ્તભરૂચ : ગધેડાને બચાવવાના પ્રયાસમાં મોપેડ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માતે યુવકનું કરુણ મોત…ભાવનગર : પાલીતાણાના ગરજીયા ગામે સિંહનો આતંક, માલધારી પર કર્યો જીવલેણ હુમલોવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…ભરૂચ : નંદેલાવ બ્રિજ પર સામાન્ય બોલાચાલીમાં હિંસક અથડામણ,છ લોકો ઇજાગ્રસ્તભરૂચ : ગધેડાને બચાવવાના પ્રયાસમાં મોપેડ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માતે યુવકનું કરુણ મોત…ભાવનગર : પાલીતાણાના ગરજીયા ગામે સિંહનો આતંક, માલધારી પર કર્યો જીવલેણ હુમલોવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…

Tag: <span>Narmada</span>

દશાવતારના દર્શન કરાવતી એકમાત્ર પ્રતિમા નર્મદાના રામપુરા ગામે, જ્યારે બીજી પ્રતિમા અયોધ્યાના ભગવાન શ્રીરામની…

Jan 21, 2024 1 min read

ભગવાનના દશાવતારના દર્શન કરાવતી પ્રતિમા ભારતભરમાં એક માત્ર નર્મદા જિલ્લાના રામપુરા ગામ સ્થિત મંદિરમાં બિરાજમાન છે

નર્મદા : રાજપીપળાના રામજી મંદિર ખાતે રામોત્સવની તૈયારીને અંતિમ ઓપ, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

Jan 18, 2024 1 min read

આગામી તા. 22મી જાન્યુયારીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિમાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર ભારત રામમય બની રહ્યું છે

નર્મદા : બોન્સાઈવાળા બેન તરીકે પ્રખ્યાત થયા એકતા નર્સરી સખી મંડળના મહિલા સભ્ય, છેલ્લા 4 વર્ષથી બનાવે છે બોન્સાઈ

Jan 17, 2024 1 min read

ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામની 40 બહેનો એકતા નર્સરી સખી મંડળમાં એક જૂથમાં કામ કરે છે. આ બહેનોનું મંડળ…

રાજપીપળા : ઉત્તરાયણનાં બીજા દિવસે જય શ્રીરામનાં નારાઑથી આકાશ ગુંજી ઉઠ્યું

Jan 15, 2024 1 min read

આજે મકરસંક્રાંતિ પર્વનો બીજો દિવસ છે. ત્યારે પતંગ રસિયાઓનાં કાપ્યો છે... લપેટ...ની ચિચિયારીઓથી ગગન ગુંજી ઉઠ્યા છે.

નર્મદા : ભૂતાન શાહી સરકારના પ્રતિનિધિ મંડળે લીધી SOUની મુલાકાત, SOUને ગણાવ્યું ભારતની એકતાનું પ્રતીક…

Jan 13, 2024 1 min read

ભૂતાનની શાહી સરકારના પ્રતિનિધિ મંડળે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

નર્મદા : દુબઈના એનિમલ ઝૂમાંથી એકતાનગર-જંગલ સફારી પાર્કમાં લવાયા વધુ 3 નવા વિદેશી પ્રાણીઓ…

Jan 10, 2024 1 min read

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ જંગલ સફારી પાર્કમાં વધુ 3 નવા વિદેશી પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવ્યો

નર્મદા : કેજરીવાલ અને ભગવંત માને ચૈતર વસાવાની મુલાકાત લીધી, મનસુખ વસાવાના AAP પાર્ટી પર શાબ્દિક પ્રહાર..!

Jan 8, 2024 1 min read

અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજપીપળા જેલમાં કેદ ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લેવા પહોચ્યા…

ભરૂચ-નર્મદા જિલ્લા સમસ્ત ઘોડિયા સમાજનું સ્નેહમિલન યોજાયું, સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું…

Jan 7, 2024 1 min read

ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ભરૂચ તથા નર્મદા જિલ્લા સમસ્ત ઘોડિયા સમાજના 12મા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં…

ભલે, મારી વાતોથી PM મોદી નારાજ થઈ જાય, પણ તેઓ જાણે છે સાંસદની વાતમાં દમ છે : મનસુખ વસાવા

Jan 6, 2024 1 min read

સાતપુડા પર્વત ગિરિમાળામાં રહેતા વન વિસ્તારના નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…

નર્મદા: આદિવાસી બહેનો બની પગભર કેળાના રેશામાંથી વિવિધ વસ્તુઓ બનાવી

Jan 4, 2024 1 min read

જિલ્લાની આદિવાસી બહેનો કેળાના રેશામાંથી વિવિધ વસ્તુઓ બનાવીને પગભર બની છે જેમને રાજ્ય સરકારનો પૂરો સહયોગ સાંપડ્યો છે.