નર્મદા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોઇચા ખાતે રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થ અને વિદ્વાનોનો સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં, ગૌમાતાનુ પૂજન તથા તીર્થાલયનું ઉદ્ધાટન કર્યું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંસ્કૃતભાષાનો મહિમા વર્ણવતા જણાવ્યું હતું કે,દરેક ભાષાઓની જનની સંસ્કૃત છે.
