રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ટ્રેન મારફતે ભરૂચ આવી પહોંચ્યા, અંકલેશ્વરમાં નવા કાંસીયા ગામે યોજાનાર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં આપશે હાજરી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની આ મુલાકાત મુખ્યત્વે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા અને ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાઈ રહી…
