પોઇચાની નર્મદા નદીમાં સુરતથી ફરવા આવેલા 8 પ્રવાસીઓ ડૂબ્યાં, એકનો આબાદ બચાવ
રાજપીપળા ટાઉન પોલીસ, નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને શોધખોળ હાથ ધરી છે
રાજપીપળા ટાઉન પોલીસ, નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને શોધખોળ હાથ ધરી છે
4 લોકો લાપતા થતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. દરિયામાં લાપતા થયેલા લોકો ખડસૂપાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું…
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ સૌથી વધુ લીડ જીતવા માટેના પ્રયાસો કરી રહી છે