અમદાવાદ : હવે, કાંકરિયાના તમામ ગેટ પર વેક્સિન સર્ટિ ચેકિંગ બાદ જ મળશે લોકોને પ્રવેશ.
અમદાવાદ શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે, ત્યારે હવે કાંકરિયા લેક ખાતે હરવા ફરવા…
અમદાવાદ શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે, ત્યારે હવે કાંકરિયા લેક ખાતે હરવા ફરવા…
અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર સ્થળો, કચેરીઓમાં વેક્સિન સર્ટી નહીં બતાવનાર લોકોને
મુલાકાતીઓએ પહેલા વેક્સિન અંગેનું સર્ટિફિકેટ ફરજિયાત અપલોડ કરવા મનપા તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે.
વેકસીન બાબતે હવે તંત્ર બન્યું કડક, વેકસીન સર્ટી વિના બાગમાં નહિ મળે પ્રવેશ
અમદાવાદની હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ વેક્સિનેશન સર્ટિફિકેટ ફરજીયાત કરવામાં આવ્યું છે