મહારાષ્ટ્ર : ઓમિક્રોન 1000ને પાર, આજથી નવા નિયંત્રણો લાગુ, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા સંક્રમણને નિયંત્રિત કરવા માટે સરકારે નવા નિયંત્રણો લાદ્યા છે. આ અંતર્ગત રાત્રે 11 વાગ્યાથી સવારના…
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા સંક્રમણને નિયંત્રિત કરવા માટે સરકારે નવા નિયંત્રણો લાદ્યા છે. આ અંતર્ગત રાત્રે 11 વાગ્યાથી સવારના…
સુરત શહેરમાં કૂદકેને ભૂસકે વધી રહેલા કોરોના કેસોએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત…
ગુજરાત સહિત ભરૂચમાં કોરોનાએ ફરી માથુ ઉચકયું હોવા છતાં લોકો બેદરકાર જણાય રહયાં છે. લોકોની આ બેદરકારી જીવલેણ…
મુખ્ય સચિવની અધ્યક્ષતામાં યોજાય સમીક્ષા બેઠક, ગુજરાતમાં કોવિડની પરિસ્થિતીનો મેળવ્યો ચિતાર
નવી દિલ્લી સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર ઓમિક્રોનના પગલે કોરોનાનો રાફડો ફાટ્યો છે. ત્યારે દિલ્હીમાં યલો એલર્ટ લગાવી…
ભારત સહિત સમગ્ર વિશ્વની આ સ્થિતિ છે. નિષ્ણાતો માસ્ક પહેરવા અને ભીડથી દૂર રહેવાનું કહી રહ્યા છે.
સુરત શહેરમાં ઓમિક્રોનના 3 કેસ મળી આવતા મનપાનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે
મહારાષ્ટ્ર અને કેરળમાં બુધવારે આ વેરિઅન્ટના 4-4 નવા દર્દી મળ્યા, તો તમિલનાડુમાં પણ એક કેસ સામે આવ્યો. દેશમાં…
સમગ્ર રાજ્યમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે વડોદરામાં તાજેતરમાં હાઈરિસ્ક દેશમાંથી વધુ 73 પ્રવાસીઓ આવ્યા હતા.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતાની સાથે આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે.