🔴 Breaking
અંકલેશ્વર: RMPS સ્કૂલ ખાતે રંગોત્સવ નામ ચિત્ર સ્પર્ધા યોજાઈ, 1400 બાળકોએ લીધો ભાગભરૂચ : બ્રહ્મ સમાજની પ્રતિભાઓને મંચ આપવાના ઉદ્દેશ્ય સાથે ‘મોજીલા કલાકારોની ટોળી’ શીર્ષક હેઠળ કાર્યક્રમ યોજાયો…અંકલેશ્વર GIDC વિસ્તારમાં વીજ કંપનીના DP પર કન્ટેનરનું શીર્ષાસન , લોકોમાં અફરાતફરીનો માહોલ…નર્મદા : રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતીમાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો…અંકલેશ્વર: સારંગપુરમાં બે યુવાનોના શંકાસ્પદ મોત, પેઇન કિલરના ઇન્જેક્શન લીધા બાદ મોત નિપજ્યા હોવાનું અનુમાનઅંકલેશ્વર નગરપાલિકામાં વિવાદનો વંટોળ, ચીફ સેનિટરી ઇન્સ્પેક્ટરે માનસિક ત્રાસના આક્ષેપ સાથે આપ્યું રાજીનામુંભાવનગર : કુંભારવાડા વિસ્તારના રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોને હાલાકી…અંકલેશ્વર: વડનગરથી વારાણસી બાઈક યાત્રાનું પ્રસ્થાન, મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર: RMPS સ્કૂલ ખાતે રંગોત્સવ નામ ચિત્ર સ્પર્ધા યોજાઈ, 1400 બાળકોએ લીધો ભાગભરૂચ : બ્રહ્મ સમાજની પ્રતિભાઓને મંચ આપવાના ઉદ્દેશ્ય સાથે ‘મોજીલા કલાકારોની ટોળી’ શીર્ષક હેઠળ કાર્યક્રમ યોજાયો…અંકલેશ્વર GIDC વિસ્તારમાં વીજ કંપનીના DP પર કન્ટેનરનું શીર્ષાસન , લોકોમાં અફરાતફરીનો માહોલ…નર્મદા : રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતીમાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો…અંકલેશ્વર: સારંગપુરમાં બે યુવાનોના શંકાસ્પદ મોત, પેઇન કિલરના ઇન્જેક્શન લીધા બાદ મોત નિપજ્યા હોવાનું અનુમાનઅંકલેશ્વર નગરપાલિકામાં વિવાદનો વંટોળ, ચીફ સેનિટરી ઇન્સ્પેક્ટરે માનસિક ત્રાસના આક્ષેપ સાથે આપ્યું રાજીનામુંભાવનગર : કુંભારવાડા વિસ્તારના રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોને હાલાકી…અંકલેશ્વર: વડનગરથી વારાણસી બાઈક યાત્રાનું પ્રસ્થાન, મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

Tag: <span>Padyatra</span>

ભાવનગર : સોમનાથ નેશનલ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત,પદયાત્રીઓને એસટી બસે અડફેટમાં લેતા એકનું મોત,દસ યાત્રી ઈજાગ્રસ્ત

Oct 29, 2025 1 min read

ભાવનગર સોમનાથ હાઇવે પર પદયાત્રાએ જતા યાત્રીઓને એસટી બસના ચાલકે અડફેટમાં લીધા હતા.સર્જાયેલા અકસ્માતમાં એક યાત્રીનું મોત નીપજ્યું…

અંકલેશ્વર: આંબેડકર જયંતિ નિમિત્તે MPના મઉ સુધી યોજાયેલ પદયાત્રાની પુર્ણાહુતી, સંવિધાન જાગૃતિ માટે યોજાય હતી યાત્રા

Apr 26, 2025 1 min read

બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરથી મધ્યપ્રદેશના મઉ સુધી યોજાયેલ પદયાત્રા પરત અંકલેશ્વર આવી…

ગીર સોમનાથ : 300 કૃષ્ણ ભક્તોની 257 કિ.મી.ની પદયાત્રા,8 દિવસ પગપાળા કરીને દ્વારકા પહોંચશે

Apr 8, 2025 1 min read

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી દ્વારકા સુધીની 257 કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ થયો છે.આ પદયાત્રામાં 300 જેટલા…

દેવભૂમિ દ્વારકા : અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન્ન, દ્વારકા નગરીમાં અંબાણી પરિવારના હર્ષભેર વધામણાં…

Apr 6, 2025 1 min read

રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી સતત 10 દિવસ સુધી 115 કિલોમીટરની પદયાત્રા કરીને આજે દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા હતા, ત્યારે દ્વારકા…

અરવલ્લી : વિકાસથી વંચિત ગ્રામજનો પદયાત્રા કરવા મજબૂર બન્યા, સ્થાનિકોને રોજગારી નહીં અપાતી હોવાનો પણ આક્ષેપ

Jan 17, 2025 1 min read

અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારો હવે વિકાસથી વંચિત રહેતા લોકો પદયાત્રા કરવા મજબૂર બન્યા છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં…

અમરેલી: કોડીનારના ફકીર પદયાત્રા ખેડીને મક્કા મદીનાની મુબારક સફરે રવાના થયા

Dec 9, 2024 1 min read

આશરે 15 માસ ચાલીને ભારત દેશની આન બાન અને શાન સમા તિરંગો મક્કા મદીના ખાતે લહેરાવવાની દ્રઢ મનોબળ ઈચ્છા સાથે…

ભરૂચ:માર્ગ સલામતી અને પર્યાવરણની સુરક્ષા સહિતના ઉમદા હેતુ સાથે 20 નાગરિકોની પદયાત્રા

Nov 19, 2024 1 min read

વીસ સભ્યોની ટીમએ 11 દેશોમાં 4.46 લાખ કિલોમીટરનું અંતર કવર કર્યું છે.તેઓએ આ પગપાળા પ્રવાસ દરમિયાન 14 કરોડ 50 લાખ રોપા રોપ્યા છે ભરૂચ |…

કલોલના રિક્ષા ચાલક પિતાએ દિકરાની તબિયત સુધરતા બાધા પૂરી કરવા માટે પગપાળા અયોધ્યા જવા નીકળ્યા

Nov 8, 2024 1 min read

ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી અને રિક્ષા ચાલક અક્ષય મુખર્જીનો ચાર વર્ષીય દીકરો રામધન બીમાર પડી ગયો હતો. ગુજરાત…

સાબરકાંઠા: અંબાજી પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે સેવા કેમ્પ, મુસ્લિમ મહિલા પણ આપે છે સેવા !

Sep 14, 2024 1 min read

ભાદરવી પૂનમે પગપાળા જતા ભક્તોને શુધ્ધ અને સાત્વિક ભોજન, પાણી અને માલીશની સેવા મળી રહે એ માટે સાબરકાંઠા…

બનાસકાંઠા : અંબાજી ભાદરવી પૂનમના મેળા આવતા પદયાત્રીઓની સુવિધામાં તંત્ર દ્વારા વધારો કરાયો…

Sep 10, 2024 1 min read

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો તેરસ, ચૌદસ અને પૂનમ એમ સતત 3 દિવસ સુધી ભરાય…