PM મોદીને તેલંગાણા સરકારની અપીલ : નવા સંસદ ભવનનું નામ “ડો. બાબાસાહેબ આંબેડકર”ના નામ પર રાખવામાં આવે…
કેન્દ્રને નવા સંસદ ભવનનું નામ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બી.આર.આંબેડકરના નામ પર રાખવા વિનંતી કરવામાં આવી હતી.
કેન્દ્રને નવા સંસદ ભવનનું નામ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બી.આર.આંબેડકરના નામ પર રાખવા વિનંતી કરવામાં આવી હતી.