અમરેલી : પાણી વિનાની કુંડીઓ, વન્ય પ્રાણીઓ રહી જાય છે તરસ્યાં
રાજુલા અને જાફરાબાદમાં જંગલોમાં વન્યપ્રાણીઓ માટે બનાવવામાં આવેલી કુંડીઓમાં પાણી જ ભરવામાં આવતું નહિ હોવાની ફરિયાદ ઉઠી છે..
રાજુલા અને જાફરાબાદમાં જંગલોમાં વન્યપ્રાણીઓ માટે બનાવવામાં આવેલી કુંડીઓમાં પાણી જ ભરવામાં આવતું નહિ હોવાની ફરિયાદ ઉઠી છે..
દર વર્ષે ઉનાળાની અસહ્ય ગરમી વેળા સાબરકાંઠા જીલ્લાનું ઇડર શહેર મોખરે છે, ત્યારે વડવાઓના વખતથી દેશી માટલાના વ્યવસાય સાથે જોડાયેલ પ્રજાપતિ પરિવારો આજના આધુનિક યુગમાં પણ દેશી માટલા બનાવી રહ્યા છે. પ્રજાપતિ પરિવારો દ્વારા…