અંકલેશ્વર : રમઝાન ઈદ નિમિત્તે ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી, બંદોબસ્ત બદલ મુસ્લિમ સમાજે માન્યો પોલીસનો આભાર…
અંકલેશ્વર શહેરના ઈદગાહ ખાતે આજરોજ રમઝાન ઈદની નમાજ અદા કરીને મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર શહેરના ઈદગાહ ખાતે આજરોજ રમઝાન ઈદની નમાજ અદા કરીને મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ચંદ્રયાન-3ની સફળતા માટે વડોદરાની ઊર્મિ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં શાળા પરિવાર પણ જોડાયો હતો
ભગવાન જગન્નાથના રથની સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની પણ વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી છે.
પીએમ મોદીએ મહાકાલ લોક રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. મહાકાલ લોક પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો તીર્થયાત્રીઓને વિશ્વ કક્ષાની આધુનિક સુવિધાઓ…
આજે શીતળા સાતમનો પર્વ છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર મંદિર ખાતે મહિલાઓએ ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા…
આજે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર દિવસ છે. રાજ્યમાં અને અમદાવાદની જુમ્મા મસ્જિદ સહિત તમામ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા…
આજરોજ રમઝાન ઈદના પર્વની રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
એકાદશી વ્રત શ્રેષ્ઠ ઉપવાસમાંનું એક માનવામાં આવે છે. એકાદશી વ્રત દર મહિનામાં બે વાર કરવામાં આવે છે.
આપણા દેશમાં આવા ઘણા પરિવારો છે જ્યાં આરતીનો સમય સવાર-સાંજ નક્કી કરવામાં આવે છે.
દિવાળીના વેકેશનમાં સોમનાથ મહાદેવ મંદિર પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.