ગીર સોમનાથ : આધુનિક રેલવે સ્ટેશનનું થશે નિર્માણ, ટ્રેનમાંથી ઉતરતા જ શ્રદ્ધાળુઓને થશે મંદિર પહોંચ્યાનો અનુભવ
આગામી બે વર્ષમાં સોમનાથમાં આધુનિક રેલવે સ્ટેશનનું થશે નિર્માણ, જ્યાં ટ્રેનમાંથી ઉતરતા જ યાત્રાળુઓને સોમનાથ મંદિરના દ્વારે પહોચી…
આગામી બે વર્ષમાં સોમનાથમાં આધુનિક રેલવે સ્ટેશનનું થશે નિર્માણ, જ્યાં ટ્રેનમાંથી ઉતરતા જ યાત્રાળુઓને સોમનાથ મંદિરના દ્વારે પહોચી…
સુરત ભુસાવલ અને વડોદરા વલસાડ પેસેન્જર ફરી શરૂ થતા પેસેન્જરોને રાહત મળી છે.
શુક્રવારની નમાઝ બાદ થયેલા વિરોધ પ્રદર્શન કરીને દેશનો માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે સુરતમાં વિશ્વ હિન્દુ…
રિવરફ્રન્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મેટ્રો રેલ પ્રોજેક્ટ, વોક-વે બ્રિજ બાદ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ નું કામ બુલેટ ગતિએ ચાલી…
નેત્રંગ ખાતે રેલ્વે સ્ટેશનની હદમાં આવેલા 350થી વધુ ગેરકાયદેસર દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા.
હવે દેશભરના 6100 રેલવે સ્ટેશનો પર હાઈ સ્પીડ ફ્રી વાઈ-ફાઈ ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 9957 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે
દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે.સાથે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ સતત કોરોના કેસ વધી રહ્યા છે
અંકલેશ્વરના પાનોલી ઓવર બ્રિજની કામગીરીના કારણે 6 મહિના માટે પાનોલી રેલવે સ્ટેશન ફાટક બંધ કરાઈ છે.
માત્ર વરસાદી છાંટા પડતા પાણી ભરાઈ રહે છે. જો કાંસની લાઈન ઉચી કરવામાં આવશે તો અહી ઢીંચણ સમા…