અમરેલી: માનવ મંદિર ખાતે માનસિક દિવ્યાંગ દીકરીઓએ અગ્નિકાંડના મૃતકોને અશ્રુભિની આંખે શ્રદ્ધાસુમન કર્યા અર્પણ
રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ હતભાગીઓને સાવરકુંડલાના માનવ મંદિર ખાતે માનસિક દિવ્યાંગ દીકરીઓ અશ્રુભીની આંખે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા
રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ હતભાગીઓને સાવરકુંડલાના માનવ મંદિર ખાતે માનસિક દિવ્યાંગ દીકરીઓ અશ્રુભીની આંખે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા
પોતાનું મેરેજ સર્ટિફિકેટ મેળવવા ગયેલા વિવેકને મેરેજ સર્ટિફિકેટ તો ના મળ્યું પરંતુ પરિવારને પુત્ર નું ડેથ સર્ટિફિકેટ મળ્યુ…
હૈયા હચમચાવતા રાજકોટ અગ્નિકાંડના તમામ મૃતકોને ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં ગઈકાલે લાગેલી આગમાં 9 બાળકો સહિત 33 લોકો આગમાં હોમાયા છે અને હજુ મૃત્યુઆંક…