અંકલેશ્વર : યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો સ્નેહમિલન સમારોહ, શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું…
રાણા સમાજ સ્નેહમિલન સમારોહમાં વાપીથી લઇ ચરોતર સુધીના રાણા સમાજના પ્રમુખ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રાણા સમાજ સ્નેહમિલન સમારોહમાં વાપીથી લઇ ચરોતર સુધીના રાણા સમાજના પ્રમુખ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.