ભરૂચ: વાંચકોની વાહવાહી મેળવતા એક સમયના સાહિત્યકાર વૃદ્ધાવસ્થામાં એકલતાની અટારીએ, વાંચો પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયાની કલમે
એકલતા એક મહારોગ છે. માણસ અંદરથી ખવાય છે, ખાલી થઈ જાય છે. આ મહારોગનો હું શિકાર બન્યો છું.
એકલતા એક મહારોગ છે. માણસ અંદરથી ખવાય છે, ખાલી થઈ જાય છે. આ મહારોગનો હું શિકાર બન્યો છું.