સુરત : રોઝ ગાર્ડનમાં જ થયો ગુલાબના છોડોનો નાશ, પ્રકૃતિપ્રેમીઓમાં નારાજગી
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તાર સ્થિત રોઝ ગાર્ડનમાં ગુલાબના છોડ નાશ પામતા ગાર્ડન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તાર સ્થિત રોઝ ગાર્ડનમાં ગુલાબના છોડ નાશ પામતા ગાર્ડન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.