જામનગર: શેત્રુંજય પર્વત પર આદિનાથદાદાની ચરણ પાદુકામાં તોડફોડ, જૈન સમાજ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર પાઠવાયુ
પાલિતાણામાં જૈનોના તીર્થધામ શેત્રુંજય પર્વત પર આવેલી પાઠશાળામાં ભગવાન શ્રી આદિનાથદાદાની ચરણ પાદુકામાં તોડફોડની ઘટના સામે આવી હતી
પાલિતાણામાં જૈનોના તીર્થધામ શેત્રુંજય પર્વત પર આવેલી પાઠશાળામાં ભગવાન શ્રી આદિનાથદાદાની ચરણ પાદુકામાં તોડફોડની ઘટના સામે આવી હતી