તુનીષા શર્મા કેસમાં 69 દિવસ જેલમાં વિતાવ્યા બાદ શિજાન ખાનને જામીન મળ્યા…
વર્ષ 2022માં તુનીશાના આત્મહત્યા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
વર્ષ 2022માં તુનીશાના આત્મહત્યા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
ટીવી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી તુનિષા શર્મા હવે આપણી વચ્ચે નથી. 24 ડિસેમ્બરની બપોરે, અભિનેત્રીએ તેના શોના…