નવસારી : આછવણી પ્રગટેશ્વર ધામ શિવ પરિવારની તીર્થયાત્રા સંપન્ન, ભિક્ષુકોને અન્ન-વસ્ત્ર દાન કરાયું
ધર્મચાર્ય પરભુદાદાએ દેવભૂમિ દ્વારકા ખાતે સામુહિક સત્યનારાયણ કથા યોજી ભિક્ષુકોને અન્ન-વસ્ત્ર દાન કર્યું હતું.
ધર્મચાર્ય પરભુદાદાએ દેવભૂમિ દ્વારકા ખાતે સામુહિક સત્યનારાયણ કથા યોજી ભિક્ષુકોને અન્ન-વસ્ત્ર દાન કર્યું હતું.